મોરબીના પરશુરામ ધામ ખાતે રવિવારે કાંતિભાઈ અમૃતિયાની સાકાર તુલા કરાશે

- text


મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોનું પણ સન્માન કરાશે

મોરબી : મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રવિવારે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના સન્માન સમારોહ અને ખાસ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સાકાર તુલાનો કાર્યક્રમ યોજાશે.

મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા દ્વારા મોરબીજિલ્લાની ચારેય બેઠક ઉપર ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોના સન્માન સમારોહ તારીખ 8 જાન્યુઆરી ને રવિવારે સાંજે 5 વાગ્યે પરશુરામ ધામ ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં ખાસ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સાકાર તુલા પણ કરવામાં આવશે.

- text

- text