મોરબીના નવા સજનપર ખાતે 10 થી 13 જાન્યુઆરી મેન્ટલ હેલ્થ થેરાપી વર્કશોપ યોજાશે

- text


મોરબી : મોરબીના નવા સજનપર ખાતે આવેલા કેસર ફાર્મ ખાતે મેન્ટલ હેલ્થ થેરાપી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા સજનપરના કેસર ફાર્મ ખાતે આગામી તારીખ 10 થી 13 જાન્યુઆરી, 2023 સુધી મેન્ટલ હેલ્થ થેરાપી વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોપમાં ડિપ્રેશન, ગુસ્સો, ડર, ચિંતા, તણાવ, અનિદ્રા, આઘાશીશી જેવી માનસિક સમસ્યાઓમાંથી છૂટકારો મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ વર્કશોપ દરેક વયની વ્યક્તિઓ માટે ઉપયોગી છે. તો આ શિબિરમાં ભાગ લેવા માટે પ્રેમ અંજી (મો.નં. 9879848557, 9879010769)નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text

- text