મોરબી : મોરબીના મચ્છુનગરમાં કેનાલ નજીક પીજીવીસીએલના થાંભલામાંથી વીજશોક લાગતા મોતીભાઈ સુરેશભાઈ પરસાણીયાની માલિકીની ગાયનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : મોરબીમાં ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ફ્લેગ...
મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને...