મોરબીમાં વીજશોક લાગતા ગૌમાતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના મચ્છુનગરમાં કેનાલ નજીક પીજીવીસીએલના થાંભલામાંથી વીજશોક લાગતા મોતીભાઈ સુરેશભાઈ પરસાણીયાની માલિકીની ગાયનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી તપાસ શરૂ કરી છે.

- text

- text