ટંકારામાં પાંજરાપોળ અને ગૌ શાળાની ગાયોને કાંતિલાલ અમૃતિયા દ્વારા સુખડીનું વિતરણ

- text


ટંકારા ખાતે આવેલ દોઢસો વર્ષ જુની પાંજરાપોળ ખાતે આજે પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમુતીયા દ્વારા તૈયાર કરેલ દોઢ ટન સુખડી પ્રસાદ અબોલ જીવોને ખવડાવવામાં આવી હતી.

આ તકે સંસ્થાના રમેશભાઈ ગાંધી, વેપારી એશો. પ્રમુખ હસુભાઈ કટારીયા, જગદીશ અધારા, હિતેષભાઈ મણિયાર, દિલીપભાઈ ડોક્ટર પરેશ કંસારા, ધવલ ગાંધી, હસીનાબેન, ઈજનેર વડાવિયા, ભાટીયા રશેશ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે કાંતીભાઈ અમુતીયાને ગૌ સેવા બદલ ઉપસ્થિત સૌ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text