મોરબી: માનસિક બીમાર આધેડ વજેપરથી ગુમ થયેલ છે 

- text


મોરબી: મોરબીના વજેપર શેરી નંબર 19માં રહેતા પરમાર ચુનીલાલ ઉર્ફે જગદીશભાઈ રતિલાલભાઈ 22 દિવસ પહેલા ઘરેથી ગુમ થયેલ છે. આ અંગે પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

આશરે 48 વર્ષના ચુનીલાલ ઉર્ફે જગદીશભાઈ રતિલાલભાઈ પરમાર માનસિક બીમાર છે અને તેઓ ઘરેથી નીકળી ગયા છે. તેઓની ઊંચાઈ આશરે સાડા 5 થી 6 ફૂટ જેટલી છે. તો આ વ્યક્તિ અંગે કોઈને પણ જાણકારી મળે તો મનસુખભાઈ (મો. નં.9913543251) અને ટપુભાઈ (મો. નં. 9913993464) પર જાણ કરવા જણાવ્યું છે.

- text

- text