- text
મોરબીઃ આગામી તારીખ 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી મોરબી દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ ઉજવાશે. મોરબીના દાઉદી વ્હોરા સમાજના સંત-ઔલીયા મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ દાઉદી વ્હોરા સમાજ દ્વારા તારીખ 16 થી 18 ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી ઉજવાશે..જેમાં ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે.
- text
- text