16 થી 18 ઓક્ટોબર મોરબી દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ ઉજવાશે

- text


મોરબીઃ આગામી તારીખ 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી મોરબી દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ ઉજવાશે. મોરબીના દાઉદી વ્હોરા સમાજના સંત-ઔલીયા મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ દાઉદી વ્હોરા સમાજ દ્વારા તારીખ 16 થી 18 ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી ઉજવાશે..જેમાં ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે.

- text

- text