હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે રામદેવપીર અને ખોડીયાર માતાજીના મંદિર પાસે પસાર થતી નદી ઉપરના પુલનું કામ ચાલુ હોય જેથી તારીખ 26/9 થી 5 /10સુધી ભારે વાહનો લઈ ને પસાર ન થવા ગામ લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ૮૮૯ મતદાન મથકો ઉપર અંદાજીત ૪૪૦૦ કર્મચારીઓ ફરજ નિભાવશે
મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની...