માળીયાના બગસરા ગામે વીજ શોકથી મોરનું મોત

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે વિજશોકથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના બગસરા ગામેની પી.જી. વી.સી.એલ.કચેરીની ઈલેવન કિલોવોટ વીજ લાઈનમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું આકસ્મિક રીતે મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પક્ષી પ્રેમીઓમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

- text

- text