મોરબી : બેચરભાઈ શીવાભાઈ ડારાનું અવસાન 

- text


મોરબી: મૂળ નવાગામ અને હાલ મોરબી નિવાસી બેચરભાઈ શીવાભાઈ ડારા (ઉ.વ. 77) તે શાંતાબેન ડારાના પતિ, દિનેશભાઈના પિતા, મંજુલાબેનના સસરા અને ભવ્યકુમારના દાદાનું તારીખ 18-8-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 29-8-2022 ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન પ્રભુકૃપા ટાઉનશીપ, અમૃત-1, મહેન્દ્રનગર, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. (મો.નં. 98256 32262)

- text

- text