મોરબી નિવાસી જમકુબેન જેતાણીનું અવસાન 

- text


મોરબી: મૂળ ભાયાવદર, હાલ મોરબી નિવાસી સ્વ. જમકુબેન હિરજીભાઈ જેતાણી (ઉં.વ 97) તે કાંતિભાઈ જેતાણી (મો.નં. 99254 84522)ના માતા, સાગરકુમાર જેતાણી (મો.નં. 90997 71963)ના દાદીનું આજ રોજ તારીખ 18 ઓગસ્ટ ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20/8/2022 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાન 304, ગીતાંજલી એપાર્ટમેન્ટ, ઉમા ટાઉનશીપ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text