મોરબીના રંગપર (બેલા) ગામે વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

- text


મોરબીઃ મોરબી જિલ્લામાં ઠેર ઠેર આઝાદી કા અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે રંગપર (બેલા) ગામે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. રંગપર (બેલા) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ગામમાં તિરંગા યાત્રા યોજી હતી અને હર ઘર તિરંગાનો સંદેશ આપ્યો હતો.

- text

- text