વાંકનેરના ઢુંવા ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા રેલવે સ્ટેશન નજીક ભાડાંના મકાનમાં રહેતા નરેશભાઈ વિભાભાઇ ઉઘરેજીયા ઉ.32 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text

- text