મોરબીમાં ગુરુવારે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ માટે જનોઈ ધારણનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ગુરુવારે જ્ઞાતિની વાડીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ માટે જનોઈ ધારણનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લના આચાર્ય પદે તા.૧૧ને ગુરુવારના રોજ સવારે ૮:૩૦ કલાકે,ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી,વાંકાનેર દરવાજા બહાર,મોરબી ખાતે નૂતન જનોઈ ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે.સર્વે જ્ઞાતિજનો તથા ભૂદેવોના આમંત્રણ આપવામાં આવ્યું છે.વધુ માહિતી માટે શાસ્ત્રી વિપુલભાઈ મો.૯૮૨૫૨ ૩૧૭૩૦ પર સંપર્ક કરવો.

 

- text