કોંગ્રેચ્યુલેશન્સ ફર્નિચરમાંથી લેટેસ્ટ ડિઝાઇનના ફર્નિચર બનાવડાવો હોલસેલભાવે

બિલ્ડરો,આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઇનરોને જરૂરિયાત મુજબ તમામ ફર્નિચર આઇટમો તૈયાર કરી દેવાશે, રિટેઇલમાં પણ ઓર્ડર મુજબ મેન્યુફેક્ચરિંગ થશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ હવે પોતાની પસંદના લેટેસ્ટ ડિઝાઇનના ફર્નિચર ખૂબ સરળતાથી મેળવી શકે છે. કારણકે શહેરમાં કાર્યરત કોંગ્રેચ્યુલેશન્સ ફર્નિચર હોલસેલભાવે આ સર્વિસ પુરી પાડે છે તો એક વખત જરૂર કોન્ટેક્ટ કરો.

જાણીતા આર્કિટેક મિલનભાઈ સુવારીયા જેઓ મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલની સામે સ્ટાર આર્કેડમાં ચોથા માળે Builtin interior design studio ચલાવે છે. તેઓએ જાણીતા બિઝનેસમેન આકાશભાઈ ઘોડાસરા સાથે મળીને શહેરના લાતી પ્લોટ-7માં કોંગ્રેચ્યુલેશન્સ ફર્નિચરનું વર્ક ચાલુ કર્યું છે. અહીંની ખાસિયત એ છે કે અહીં આર્કિટેકના આઈડિયા અનુસાર એકથી એક ચડિયાતી લેટેસ્ટ ફર્નિચર આઇટમો બનાવવામાં આવે છે. અહીં સોફા, ડાઈનીંગ ટેબલ, ચેર, ડ્રોવર, ટીપોઈ, સેન્ટર ટેબલ, બેગ સહિતની તમામ ફર્નિચર આઈટમોનું મનપસંદ ડિઝાઇનમાં મેન્યુફેક્ચરિંગ કરી આપવામાં આવે છે.

અહીંથી બિલ્ડરો,આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઇનરો ઉપરાંત રિટેઇલ ગ્રાહકોને પણ જરૂરિયાત મુજબ તમામ ફર્નિચર હોલસેલભાવે બનાવી આપવામાં આવશે. વધુમાં કોંગ્રેચ્યુલેશન્સ ફર્નિચર અને Builtin interior design studio દ્વારા ટૂંક સમયમાં ટંકી પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવનાર છે. જેમાં ઇન્ટિરિયરથી લઈને ફર્નિચર ટોટલ કમ્પ્લીટ કરી દેવામાં આવશે.

વધુ વિગત માટે કોન્ટેક કરો
કોન્ટેક્ટ નં.9664841105
કોન્ટેક્ટ નં. 9157200666