મોરબીમાં રાજ્યમંત્રી મેરજાની ઉપસ્થિતમાં ઉજ્વલ ભારત – ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતીમાં ૨૬મી જુલાઈના રોજ સવારે ૧૦:૩૦ વાગે પટેલ વાડી, શનાળા રોડ, મોરબી ખાતે વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષા પર આયોજિત ઉજ્વલ ભારત – ઉજ્જવલ ભવિષ્ય સંદર્ભે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમ યોજાશે.

- text

- text