ટંકારાના નસિતપર ગામના હરગોવિંદભાઈ ભાણજીભાઈ અઘારાનું અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના નસિતપર નિવાસી હરગોવિંદભાઈ ભાણજીભાઈ અઘારા,તે રમેશભાઈ ભાણજીભાઈ અઘારા (૯૩૨૭૮ ૩૨૩૨૮),દિલીપભાઈ ભાણજીભાઈ અઘારા(૯૬૨૪૨ ૬૪૪૬૭),રાજેશભાઈ ભાણજીભાઈ અઘારા(૯૫૩૭૬ ૨૧૩૨૮)ના ભાઈ અને બંસીકુમાર હરગોવિંદભાઈ અઘારાના(૬૩૫૧૧ ૫૪૫૫૮) પિતાજીનું તા.૦૩/૦૭ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

- text

- text