ભાવપર : મનહરભાઈ પરસોત્તમભાઈ ગઢીયાનું અવસાન 

- text


મોરબી : ભાવપર નિવાસી મનહરભાઈ પરસોત્તમભાઈ ગઢીયા(ઉ.વ.59),તે મહાદેવભાઈ,વિનોદભાઈના ભાઈ,દર્શન અને યુવરાજના પિતાશ્રીનું તા.30ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.2ને શનિવારે સવારે 8 થી 10 કલાકે અને ઉત્તરક્રિયા તા.8ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાન ભાવપર ખાતે રાખેલ છે.લૌકિકપ્રથા બંધ રાખેલ છે.મો.99790 08469,97276 32386,99986 50635

- text

- text