મોરબી નિવાસી હરસુખલાલ વજેરામ નિમ્બાર્કનું અવસાન

- text


 

મોરબી : હરસુખલાલ વજેરામ નિમ્બાર્ક (નિવૃત્ત પી.એન્ડ ટી ડીપાર્ટમેન્ટ, બાલંભા વાળા, હાલ મોરબી) તે યોગેશ નિમ્બાર્ક, પરેશ નિમ્બાર્ક (કીબોર્ડ પ્લેયર) તથા દક્ષાબેન, રશ્મિતાબેનના પિતા તે સ્વ.શાંતિલાલ જેરામદાસ, સ્વ.હેમતરામ જેરામદાસના ભત્રીજા, તે રાજેશ હેમતરામ, કેતન શાંતિલાલના મોટાભાઇનું તા.27/6/2022 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.1/7/2022ને શુક્રવારના રોજ સાંજે 5:00 થી 6:00 કલાક દરમિયાન રામાનંદી સાધુની વાડી, વાંકાનેર દરવાજા, રામઘાટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text