મોરબી : ધનલક્ષ્મીબેન કાંતિલાલ ઠાકરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ધનલક્ષ્મીબેન કાંતિલાલ ઠાકર(ઉ.વ.83),તે અતુલભાઈ કાંતિલાલ ઠાકર(તુલસી ઓફસેટ), સંદીપભાઈ કાંતિલાલ ઠાકરના માતૃશ્રી, કરણભાઇ અતુલભાઈ ઠાકર(કભીબી બેકરી), મિતભાઈ અતુલભાઈ ઠાકર અને હર્ષભાઈ સંદીપભાઈ ઠાકરના દાદીનું તા.16ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.19ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાકે એ.કે.પટેલ કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text