આમરણ : ઠાકરશીભાઈ કાળુભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : ડાયમન નગર(આમરણ) નિવાસી ઠાકરશીભાઈ કાળુભાઈ કાસુન્દ્રા,તે રમેશભાઈ(99253 47008),શૈલેષભાઈના ભાઈ,ભુપતભાઇ(99793 13164) અને અજયભાઈના પિતાશ્રીનું તા.11ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.14ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે અતિથિ ભુવન ખાતે રાખેલ છે.અશોકભાઈ રમેશભાઈ કાસુન્દ્રા મો.96388 34467

- text

- text