મોરબીમાં લીમડાવાળા મામદેવ મંદિરે શુક્રવારે વિરપુરુષ યજ્ઞનું આયોજન

- text


મોરબી : મોરબીમાં લીમડાવાળા મામદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરપુરુષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં લીમડાવાળા મામદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરપુરુષ યજ્ઞનું આગામી તા.15ને શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ,બપોરે 12 કલાકે મહાપ્રસાદ,સાંજે 7 કલાકે મહાઆરતી અને રાત્રે 10 કલાકે ડાક – ડમ્મરનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં ડાક તરીકે કુલદીપભાઈ,પેડ માસ્તર વિષ્ણુભાઈ,બેન્જો માસ્તર સુનિલભાઈ,તબલા ઉસ્તાદ રૂપેશભાઈ,સાથી ગ્રુપ અને રાવળદેવ ભાવેશભાઈ(સુરેન્દ્રનગરવાળા)ઉપસ્થિત રહેશે.

- text

- text