વાંકાનેર : ગજરાબા સુરેન્દ્રસિંહ ઝાલાનુ અવસાન : ગુરુવારે બેસણું

- text


 

વાંકાનેર : મુળ ગામ કમાલપુર હાલ વાંકાનેર નિવાસી ગજરાબા સુરેન્દ્રસિંહ ઝાલા તે ઝાલા ધર્મેન્દ્રસિંહ ના માતા, ઝાલા જીતેન્દ્રસિંહ (બીટુ) તેમજ ઝાલા મયુરસિંહ (૯૫૫૮૧૫૪૬૫૫) ના દાદિમાં નું તા. ૨૬/૦૩/૨૨ ને શનિવારે અવશાન થયેલ છે. તેમનું બેસણું તા. ૩૧/૦૩/૨૨ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ રીલાયન્સ કોમ્યુનિટી હોલ, ભાટીયા સોસાયટી વાંકાનેર મુકામે રાખેલ છે.

- text