ભડિયાદમાં શનિવારે ગૌ-શાળાના લાભાર્થે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબી જિલ્લાના ભડિયાદ ગામમાં ગૌ-શાળાના લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના ભડિયાદ ગામમાં ગૌ-શાળાના લાભાર્થે આગામી તા.2ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક મહાદેવભાઈ બેચરભાઈ અઘારા,બટુકભાઈ બેચરભાઈ અઘારા,પરસોતમભાઇ બેચરભાઈ અઘારા અને મિલનભાઈ મહાદેવભાઈ અઘારાએ જાહેર જનતાને રામામંડળનો જોવા માટે આમત્રંણ આપ્યું છે.વધુ માહિતી માટે મો.99136 23327,95581 61031 પર સમ્પર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text