રવિવારે સંત વેલનાથ બાપુની મઢુલીના લાભાર્થે રામામંડળ યોજાશે

- text


 

મોરબી : મોરબીના રંગપર મુકામે આગામી તા.13/3/2022ને રવિવારના રોજ રાત્રે રંગપરનું પ્રખ્યાત રામામંડળ ભજવાશે.

- text

કોળી ઠાકોર સમાજ રંગપર દ્વારા આયોજિત આ રામામંડળ સંત વેલનાથ બાપુની મઢુલીના લાભાર્થે ભજવાશે. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમા સર્વેને પધારી રામામંડળ નિહાળવા જાહેર અનુરોધ કરાયો છે.

- text