મોરબીની કેશવ હોસ્પિટલ અને આઈસીયુ કેરમાં કાલે રવિવારે ફ્રી નિદાન કેમ્પ

- text


વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેક અપ કરી અપાશે: લેબોરેટરી ચાર્જમાં 20 ટકા અને દવામાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની કેશવ હોસ્પિટલ અને આઈસીયું કેરમાં કાલે રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબીબોની ટિમ દ્વારા વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેક અપ કરી અપાશે. ઉપરાંત લેબોરેટરી ચાર્જમાં 20 ટકા અને દવામાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

મોરબીમાં અયોઘ્યાપુરી મેઈન રોડ ઉપર વર્ધમાન મોબાઈલની બાજુમાં જલારામ મંદિર સામે ડિવાઇન સ્કિન ઉપર બીજા માળે કેશવ હોસ્પિટલ એન્ડ આઇસીયું કેર કાર્યરત છે. જ્યાં ડો. મયુરભાઈ કે.સદાતીયા ( MD)ના માર્ગદર્શન હેઠળ સર્વરોગ ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, હદયરોગો, ઝેરી દવાની અસર તથા પેટના અન્ય રોગો, લીવરના રોગ, કિડનીના રોગો, ઝેરી દવાની અસર, અદ્યતન સાધનોથી નિદાન તથા સારવાર કરવામાં આવે છે. અહીં 24 કલાક ઇમરજન્સી સારવાર સાથે આઇસીયું યુનિટ પણ કાર્યરત છે.

- text

કેશવ હોસ્પિટલ દ્વારા ફ્રી ડાયાબિટીસ અને બીપીના ચેકઅપ કેમ્પનું આયોજન તા.6 માર્ચને રવિવારે 9થી 2 વાગ્યા સુધી કરવામાં આવેલ છે. આ સાથે અહીં લેબોરેટરી ચાર્જમાં 20 ટકા રાહત તેમજ દવા ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મો.નં. 7357395095 ઉપર સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે મો.નં. 9601162600 ઉપર સંપર્ક કરી શકાશે.

- text