- text
મોરબી : મોરબીના દમયંતીબેન અમૃતલાલ ત્રીવેદીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે.
- text
આ ચક્ષુદાન મોરબી શાખાનાં પ્રતિનીધી ડૉ ચિખલીયાના સહયોગથી થયુ છે. જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 188મું ચક્ષુદાન થયુ છે. વધુ માહિતી માટે ચેરમેન ઉમેશ મહેતા (9428506011) તથા મોરબીમા ચક્ષુદાન માટે ડૉ. કૌશિક ચીખલીયા (8460089189) પર સંપર્ક કરવો.
- text