વાંકાનેર આઇટીઆઈ સામે મારુતિવાન અગનગોળો બની

- text


વહેલી સવારે દૂધના કેન ભરીને આવતી વાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ દોડ્યું

વાંકાનેર : વાંકાનેર રાજકોટ હાઇવે ઉપર આઈટીઆઈ સામે આજે સવારે દૂધના કેન ભરેલ મારુતિ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વાન અગનગોળો બની હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

વાંકાનેર – રાજકોટ હાઇવે ઉપર આજે સવારે આઈટીઆઈ સામે દૂધના કેન ભરેલી મારુતિવાનમાં કોઈ કારણોસર આગ લાગતા વાંકાનેર ફાયરબ્રિગેડ કાફલાએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સવારના સમયે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text