મોરબી : હેમીબેન જીવરાજભાઈ દલસાણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હેમીબેન જીવરાજભાઈ દલસાણીયા(ઉ.વ.85),તે છગનભાઈ,દિનેશભાઈ અને જયસુખભાઈના માતાશ્રીનું તા.23ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.27ને સોમવારના રોજ સવારે 9 થી 11 કલાકે ક્રિષ્ના મેરેજ હોલ,પનારા પાનની પાછળ,જી.આઈ.ડી.સી.,શનાળા રોડ,મોરબી ખાતે રાખેલ છે.છગનભાઈ મો.99982 18669,દિનેશભાઈ મો.70168 02870,જયસુખભાઈ મો.98791 45576

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text