હરિબેન શામજીભાઈ જીવાણીનું અવસાન

- text


 

મોરબી : જોડિયાના રસનાળ નિવાસી હરિબેન શામજીભાઈ જીવાણી ( ઉ.વ.102) તે ધનજીભાઈ, સુંદરજીભાઈ અને રમેશભાઈના માતૃશ્રીનું તા. 20ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનો લૌકિક વાર તા.2ને ગુરુવારે તેમના નિવાસ સ્થાને રસનાળ ખાતે રાખેલ છે.

- text

ધનજીભાઈ જીવાણી મો.નં. 9727519417
સુંદરજીભાઈ જીવાણી મો.નં. 9978103115
રમેશભાઈ જીવાણી મો.નં. 9624736330

- text