મોરબી : સાર્થક વિદ્યામંદિરના બે પ્રોજેકટની રાજ્યકક્ષાએ પસંદગી

- text


મોરબી : આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર મોરબી દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)માં પાંચ પ્રોજેકટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. જેમાંથી સાર્થક વિધામંદિરના બે પ્રોજેક્ટની પણ રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે. તે બદલ શાળા પરિવાર વતી તમામ વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text