- text
હળવદ : જન્માષ્ટમીના તહેવારને લઇ હળવદ માર્કેટ યાર્ડ આજે શનિવારથી ગુરુવાર સુધી છ દિવસ માટે બંધ રહેશે. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી.
ઝાલાવડ, મચ્છુકાંઠાના સૌથી મોટા ગણાતા હળવદ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીના તહેવારને લઇ તારીખ ૨૮/૮/૨૦૨૧ થી તારીખ ૩/૯/૨૦૨૧ સુધી એટલે કે છ દિવસ યાર્ડ બંધ રહેશે. જ્યારે તારીખ ૩/૯/૨૦૨૧ને શુક્રવારના રોજ યાર્ડમાં રાબેતા મુજબ હરરાજીનું કામકાજ પુનઃ ચાલુ કરવામાં આવશે. તેમ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text