વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

- text


વાંકાનેર : વાંકાનેરમાં વિકાસ દિવસ નિમિત્તે ગઈકાલે ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે બનાવવામાં આવેલ 250 એલપીએમ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ એસડીએમ અશોકભાઈ સીરેશિયા, ઇન્ચાર્જ મામલતદાર બી.એસ.પટેલ શિસ્તેદાર એ.બી. પરમાર તેમજ હોસ્પિટલના અધિક્ષક ડો.એફ.કે. ત્રિવેદી, આરએમઓ એચ.ડી. પરમાર સહિતનાની ઉપસ્થિતિ રહી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text