મોરબીમાં કાલે પૂ. ઇશરદાસજીની જન્મજયંતીએ હરિરસ પાઠ વંદના તથા ઇશર વંદના કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે મંગળવારે ચારણ ગઢવી સમાજ દ્વારા પૂ.ઇશરદાસજી બારહટની જન્મજયંતી નિમિત્તે હરિરસ પાઠ વંદના તથા ઇશર વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા યુવા મોરબી દ્વારા સાંજે 4થી 6 દરમિયાન ગાયત્રીનગર શેરી નં. 7, વાવડી રોડ ખાતે હરિરસ પાઠ વંદના કાર્યક્રમ યોજાશે. જ્યારે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા રાત્રે 9:30 કલાકે કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોલમાં ઇશર વંદના કાર્યક્રમ યોજાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text