મોરબી : ઇન્દુબેન કિશોરભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : મૂળ મોટાભેલા હાલ મોરબીવાસી ઇન્દુબેન કિશોરભાઈ સરડવા ઉં.વ. 58 તે, કિશોરભાઈ લક્ષમણભાઈ (9979071085)ના પત્નીનું તારીખ 10ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. પાર્થભાઈ મો.નં.9727148175

- text

- text