મોરબી: હીરાભાઈ મોતીભાઈ ભોરણીયાનું અવસાન

- text


મોરબી: મૂળ જુના દેવળીયા હાલ મોરબીવાસી હીરાભાઈ મોતીભાઈ ભોરણીયા (ઉં.વ. 93), તે મગનભાઈ (મો.નં. 94269 90007), સ્વ.નરભેરામભાઈ (98985 26444), જયંતીભાઈ ( 89801 97960), દામજીભાઈ (94264 59467) અને ઘનશ્યામભાઈ (94290 99144)ના પિતાનું તારીખ 4ને રવિવારના રોજ અવસાન થયું છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text