ટંકારા : મગનભાઈ ભગવાનજીભાઈ લો નુ અવસાન

- text


ટંકારા : મુળ ટંકારાના હાલે મોરબી નિવાસી મગનભાઈ ભગવાનજીભાઈ લો ઉ.વ ૬૬ તે હરેશભાઈ અને વિનોદભાઈના પિતા તથા દેવજીભાઈ. પ્રભુભાઈ, કાંતિલાલ અને મહાદેવભાઈના ભાઈનું આજરોજ તા.૪ એપ્રિલને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણુ સહિતની વિધી મોકુફ રાખી હોય ટેલીફોનિક બેસણું રાખેલ છે.હરેશભાઈ મો. ૯૯૯૮૭૧૫૩૦૦, વિનોદભાઈ મો. ૭૫૬૭૬૮૫૬૬૬, મહાદેવભાઈ મો. ૯૯૦૯૮૭૪૭૭૧.

- text