બીલિયા : કંકુબેન હરજીભાઈ સાણંદિયાનું અવસાન

- text


મોરબી : બીલિયા નિવાસી કંકુબેન હરજીભાઈ સાણંદિયા (ઉ.વ. 80)નું તા. 22/01/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (રમેશભાઈ 98258 27857, શાંતિભાઈ 91061 57357, ભરતભાઈ 98797 54690)

- text

- text