મોરબી : 108 વર્ષના ઓધવિયા જુઠીબેન મોતીભાઈનું અવસાન

- text


 

 

મોરબી : ઓધવિયા જુઠીબેન મોતીભાઈનું 108 વર્ષની વયે તા.3 ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. રામજીભાઈ-9429119057, કેશવજીભાઈ-9512261637, ચંદુભાઈ-6359668344, અમૃતલાલ-9537751724, નારણભાઈ-9712417344 ઉપર સગા સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text