મોરબી : વિલાસકુંવરબા સુરૂભા ઝાલાનું અવસાન

- text


 

મોરબી : મૂળ ગામ (સધારકા)હાલ મોરબી વિલાસકુંવરબા ઝાલા તે સ્વ સુરુભા મેરુભા ઝાલા (રેલ્વે)ના પત્ની, કિશોરસિંહ, પ્રુથ્વીરાજસિંહ, નરેન્દ્રસિંહ ના માતુશ્રી, મનુભા નટુભા ઝાલા (નિ. asi. રાજકોટ), સ્વ અનિરુદ્ધસિંહ(pwd), સ્વ.રવીન્દ્રસિંહ ઝાલાના કાકીમાં, જ્યેન્દ્રસિંહ, પુનિતસિંહ, હર્ષદસિંહ, પ્રતિપાલસિંહ, પુષ્પરાજસિંહના દાદી તથા સ્વ. દાજીરાજસિંહ ધીરુભા જાડેજા (ચાચાવદરડાવાળા), જ્યેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ (ભાવનગર-ચોમલ)ના સાસુમાનું તા.26ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.28ને સોમવારે સવારે 9 થી સાંજે 6 રાખેલ છે. પૃથ્વીરાજસિંહ ઝાલા મો.નં. 8980726680 જ્યેન્દ્રસિંહ ઝાલા મો.નં. 9687777109

- text