રવાપર : હસમુખ તુલસીદાસ અગ્રાવતનું અવસાન

- text


મોરબી : રવાપર નિવાસી હસમુખ તુલસીદાસ અગ્રાવત (ઉ.વ. 53), તુલસીદાસ માધવદાસ અગ્રાવતના પુત્રનું તા. 06/12/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10/12/2020ને ગુરૂવારે સાંજે 4 થી 5-30 વાગ્યા સુધી રવાપર ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને સરકારના નિયમો મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરી આવવાનું રહેશે. (હરેશભાઈ મો.૯૭૨૭૪ ૪૮૪૪૩, મહેશભાઈ મો.૯૯૨૫૬ ૫૭૫૨૨, ભુપેન્દ્રભાઈ મો.૯૮૨૫૬ ૪૩૭૪૨, અશ્વીનભાઈ મો.૯૭૨૬૫ ૦૨૩૧૬, કિરીટભાઈ મો.૯૯૨૫૬ ૭૪૮૧૫, મનીષભાઈ (ભત્રીજો) મો.૯૫૮૬૫ ૯૨૧૯૨)

- text

- text