વજીબેન મોતીભાઈ અંદરપાનું નિધન : ટેલિફોનિક બેસણું, લૌકિકપ્રથા મુલત્વી

- text


ટંકારા : નસીતપર નિવાસી વજીબેન મોતીભાઈ અંદરપા ઉં.વ. ૮૫, તે લાલજીભાઈ મકનભાઈ અંદરપા, ઘનશ્યામભાઈ મકનભાઈ અંદરપા તથા પ્રભુભાઈ મકનભાઈ અંદરપાના ફઇનું તારીખ ૨૮/૧૧/૨૦ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા મુલત્વી રાખી માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો તેમજ ચીર-પરિચિતો મોબાઈલ નંબર ૮૧૫૫૮૨૪૬૨૧, ૯૮૯૮૯૧૩૫૧૮ તથા ૮૧૨૮૦૪૯૫૧૪ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text