મોરબી જલારામ સમિતિ દ્વારા શનિવારે ‘જલારામ દર્શન’નો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબી જલારામ સમિતિ દ્વારા જલારામ બાપાની જન્મજયંતી તા.૨૧/૧૧/૨૦૨૦ શનિવારના રોજ ઉજવણી કોવિડ-19ને અનુલક્ષીને સરકારના નિયમ મુજબ બંધ રાખવામાં આવેલ છે. જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે લોહાણા વિદ્યાર્થી ભવનમાં ‘જલારામ ઝુંપડી’ તથા ‘જલારામ દર્શન’નો કાર્યક્રમ તા. 21ના રોજ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી રાખેલ છે. તો સર્વે રઘુવંશી સમાજના લોકોએ દર્શનનો લાભ લેવા ભુપતભાઈ રવેશિયા, શૈલેષભાઈ પોપટ, મહેશભાઈ તન્ના તથા પ્રફુલભાઈ પોપટ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text