મોરબી : કાંતિલાલ ગણેશભાઈ અઘારાનું અવસાન

- text


 

મોરબી : ખાખરેચી નિવાસી કાંતિલાલ ગણેશભાઈ અઘારાનું તા.19ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. હાર્દિકભાઈ અઘારા મો.નં. 9904900158, નાનજીભાઈ અઘારા મો.નં. 7698999385, પ્રેમજીભાઈ અઘારા મો.નં. 6362960423.

- text