મોરબી: રવજીભાઈ રણછોડભાઈ મોરડીયાનું અવસાન

- text


 

મોરબી: મોરબી નિવાસી રવજીભાઈ રણછોડભાઈ મોરડીયા (ઉ.વ. ૭૨)તે રાજેશભાઈ રવજીભાઈ મોરડીયા (મો. ૮૩૪૭૨ ૬૨૮૯૬)ના પિતા, વિરજીભાઈ રણછોડભાઈ મોરડીયા (મો. ૯૯૭૯૭ ૩૧૩૭૭),માવજીભાઈ રણછોડભાઈ મોરડીયા (મો. ૯૯૦૯૮ ૭૫૭૫૭),ચંદુભાઈ રણછોડભાઈ મોરડીયા (મો. ૯૪૨૯૧ ૪૨૬૩૨)ના ભાઈ, જયદીપકુમાર હરીભાઈ મોરડીયા (મો. ૮૨૦૦૧ ૯૯૪૩૬)ના કાકાનું તા. ૯/૯/૨૦૨૦ બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.

- text