મોરબી : નેણશીભાઈ લક્ષ્મીચંદ માણેકનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સ્વ. લક્ષ્મીચંદ મોતીભાઈ માણેકના પુત્ર નેણશીભાઈ લક્ષ્મીચંદ માણેક (નેણશીકાકા) (ઉ.વ. ૭૦), તે સ્વ. ચંદુલાલ લક્ષ્મીચંદ માણેકના નાનાભાઈ તથા વિજયભાઈ (રાજુભાઈ), ધર્મેશભાઈ, મનિષભાઈના કાકાનુ તા. ૨૯ શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ ટેલિફોનીક બેસણુ સોમવાર ૩૧/૦૮/૨૦૨૦ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (વિજયભાઈ (રાજુભાઈ) ૯૭૨૬૫ ૦૩૨૭૨, યશ (કાનો) ૯૬૮૭૩ ૪૦૫૦૨, મનિષભાઈ ૯૧૦૬૪ ૩૬૪૫૬)

- text