મોરબી : મુકતાબેન અનંતરાય કોઠારીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મુકતાબેન અનંતરાય કોઠારી (ઉ.વ.76), તે સ્વ. અંનતરાય શામળદાસ કોઠારીના ધર્મપત્ની, નિમચંદ મણિલાલ મહેતાના સુપુત્રી અને રીટાબેન યોગેશભાઈ ઉદાણી (રાજકોટ), ચેતનભાઈ કોઠારી, રાજેશભાઈ કોઠારીના માતૃશ્રી અને વર્ષાબેનના સાસુમાનું તા.08/07/2020ને બુધવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું બેસણું તથા લોકિકપ્રથા મોકૂફ રાખવામાં આવી છે. સગા-સંબંધીઓ મો. 78784 20932, 94262 63439 પર ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.

- text