મોરબી : હર્ષાબેન અજીતકુમાર ત્રિવેદીનું અવસાન

- text


મોરબી : ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મુળ સજ્જનપર, હાલ મોરબી નિવાસી હર્ષાબેન અજીતકુમાર ત્રિવેદી (ઉ.વ. 62), તે ગુણવંતરાય ક્રિપાશંકરભાઈ જોષીના દીકરી, ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ ડો. શાંતિલાલ ઉમિયાશંકર ત્રિવેદીના પુત્રવધુ, ડો. અજીતકુમારનાં પત્ની, વિકલ્પના માતૃશ્રી, ગિરધરભાઈ તથા અશોકભાઈના ભત્રીજી તેમજ મોહિતભાઈ તથા દેવેન્દ્રભાઈના બહેનનું તા. 16/06/2020 ના રોજ જામનગર મુકામે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (ગુણવંતરાય 96013 93599, ગિરધરભાઈ 98253 14121, અશોકભાઈ 98252 22988, મોહિતભાઈ 98253 34393, દેવેન્દ્રભાઈ 94282 64576)

- text