ખરેડા : પ્રાગજીભાઈ કાનજીભાઈ દઢાણીયાનું અવસાન

- text


મોરબી : ખરેડા નિવાસી પ્રાગજીભાઈ કાનજીભાઈ દઢાણીયા (ઉ.વ. 85), તે બાબુભાઇ, મનસુખભાઇ, સુરેશભાઈ તથા જગદીશભાઈના પિતાનું તા. 14/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું અને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. દઢાણિયા પરિવારે સર્વે સગા સ્નેહીજનોને ટેલીફોનીક દિલાસો પાઠવવા વિનંતી કરેલ છે. (બાબુભાઈ – 99256 42096, મનસુખભાઈ – 98255 71425, જગદીશભાઈ – 99790 08380, સુરેશભાઈ – 98794 90749)

- text