મોરબી : શાંતાબેન પુંજાભાઈ ચાવડાનું અવસાન

- text


મોરબી : શાંતાબેન પુંજાભાઈ ચાવડા (ઉ.વ.68), તે સ્વ. પુંજાભાઈ હીરાભાઈ ચાવડાના ધર્મપત્ની તથા ખીમજીભાઈ હીરાભાઈ ચાવડાના ભાભી અને નરેશભાઈ, પ્રવીણભાઈ, કિશોરભાઈ, દયાબેન કિશોરકુમાર સાગઠિયા (સુરેન્દ્રનગર-વઢવાણ)ના માતૃશ્રી તેમજ સુરેશભાઈ, નરેન્દ્રભાઈના કાકી તથા જીતેન્દ્રભાઈ, મયુરભાઈના ભાભુ અને સુનિલ, મનોજ, મુકેશના દાદીમાનું તા. 29 એપ્રિલના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું, લૌકિક વાર, ઉત્તરક્રિયા (દાડો) બંધ રાખેલ છે. (શોકસદેશ પાઠવવા માટે મો. 99131 49731, 78747 87524, 95867 37520, 94292 44108)

- text