- text
માળીયા(મી.) : તાલુકાના મેઘપર ગામે મિયાત્રા પરીવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કોરોના વાયરસ અને લોક સલામતીના ભાગરુપે આજ રોજ આયોજક મિયાત્રા પરિવાર દ્વારા મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેની સર્વે ધર્મ પ્રમીઓએ નોધ લેવા જણાવવામાં આવેલ છે.
- text